જિસ રાહ કી મંઝિલ તેરા મિલન હો,ઉસ પર કદમ મૈ બઢાઉ,
ફૂલોમે તારો મેં પતઝડ બહારો મેં મૈ ના કભી ડગમગાઉ
પાની કે પ્યાસે કો તકદીર ને જૈસે જી ભરકે અમૃત પિલાયા....ઐસા હી....
નૈયા ઝુકાવી મે તો જો જે ડુબી જાય ના
ઝાખો – ઝાંખો દિવો મારો જોજે રે બુઝાયના
સ્વાર્થ નુ સંગીત ચારે કોર બાજે
કોયનથી કોઈનુ આ દુનીયા માં આજે
તનનો તંબુરો જો જે બે સુરો થાય ના
ઝાખો – ઝાંખો દિવો મારો જોજે રે બુઝાયના
પાપને પુણ્યના ભેદ ડ ભુલાતા
રાગ ને દવેષ આજે ઘટઘટ ધુટાંતા
જો જે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના
ઝાખો – ઝાંખો દિવો મારો જોજે રે બુઝાયના
શ્રદધાના દિવડાને જલતો જ રાખજે
નીરાદીન સ્નેહ કેરુ તેલ ઓમા નાખજે
મનના મદીરયામાં જો જે અંધારુ થાય ના
ઝાખો – ઝાંખો દિવો મારો જોજે રે બુઝાયના
ઓ કરુણાનાકરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી
ઓ સંકટના હરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી
ઓ કરુણાના.......
મેં પાપ કર્યા છે એવા હું ભુલ્યો તારી સેવા
મારી ભુલોના ભુલનારા,તારી કરુણાનો કોઈ પાર નથી
ઓ કરુણાના.....
મને જડતો નથી કિનારો,મારો કયાંથી આવે આરો
મારા સાચા સેવન હારા, તારી કરુણાનો કોઈ પાર નથી
ઓ કરુણાના......
હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી
અવળી-સવળી કરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી
ઓ કરુણાના.......
હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ લાગીએ, શરણું મળે સાચું તમારું એહ હૃદયથી માંગીએ, જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…
વળી કર્મનાં યોગે કરી જે કુળમાં એ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે, લાખ ચોરાશી બંધનોને લક્ષમાં લઈ કાપજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…
સુસંપત્તિ, સુવિચાર ને સતકર્મનો દઈ વારસો, જન્મો જનમ સતસંગથી કિરતાર પાર ઉતારજો, આ લોક ને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…
મળે મોક્ષ કે સુખ સ્વર્ગનાં આશા ઉરે એવી નથી, દ્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી, સાચું બતાવી રૂપ શ્રી પ્રભુજી હૃદયે સ્થાપજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…